પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વીર સાવરકરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 28 MAY 2022 8:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીર સાવરકરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

માતા ભારતીના પરિશ્રમી પુત્ર વીર સાવરકરને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1828907) Visitor Counter : 155