સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 17 MAY 2022 9:10AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 191.48 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 16,400 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે

સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,467 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,84,710 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,569 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.44% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.59% છે

કુલ 84.44 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,57,484 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1825927) Visitor Counter : 162