સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
14 MAY 2022 9:27AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 191.15 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 18,096 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે
સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,355 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,76,815 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,858 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.59% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.66% છે
કુલ 84.34 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,86,963 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1825302)
Visitor Counter : 141