પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યુપીના મથુરામાં માર્ગ અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 07 MAY 2022 10:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મથુરામાં માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"ઉત્તર પ્રદેશના મથુરામાં થયેલો માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. તેમજ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું: પ્રધાનમંત્રી"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1823428) Visitor Counter : 156