પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુપીના મથુરામાં માર્ગ અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
Posted On:
07 MAY 2022 10:36AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મથુરામાં માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ઉત્તર પ્રદેશના મથુરામાં થયેલો માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. તેમજ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું: પ્રધાનમંત્રી"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1823428)
Visitor Counter : 156
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada