પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
24 APR 2022 9:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે પંચાયતો ભારતીય લોકશાહીના આધારસ્તંભ છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પંચાયતો ભારતીય લોકશાહીના આધારસ્તંભ છે, જેની શક્તિમાં નવા ભારતની સમૃદ્ધિ રહેલી છે. ચાલો આપણે આપણી પંચાયતોને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ કરીએ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1819471)
Visitor Counter : 175
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam