સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ઘરેલું ખરીદી પર મૂડી સંપાદન બજેટના 65.50 ટકાનો ઉપયોગ કર્યો
સંરક્ષણ સેવાઓના બજેટના 99.50 ટકાનો ઉપયોગ કરવામાં સક્ષમ
प्रविष्टि तिथि:
20 APR 2022 9:32AM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રાલય (MoD) એ નાણાકીય વર્ષ 2021-22માં સ્થાનિક ઉદ્યોગ માટે મૂડી સંપાદન બજેટના 64 ટકા ફાળવ્યા હતા. નાણાકીય વર્ષ 2021-22ના અંતે, સંરક્ષણ મંત્રાલય આ લક્ષ્યાંક હાંસલ કરવામાં અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નદ્રષ્ટા ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે, મૂડી સંપાદન બજેટના 65.50 ટકાનો ઉપયોગ ભારતીય સંરક્ષણ ઉદ્યોગો દ્વારા સ્વદેશી પ્રાપ્તિ પર કરવામાં આવ્યો છે. વધુમાં, માર્ચ 2022ના પ્રારંભિક ખર્ચના અહેવાલ મુજબ, સંરક્ષણ મંત્રાલય નાણાકીય વર્ષ 2021-22માં સંરક્ષણ સેવાઓના બજેટના 99.50 ટકાનો ઉપયોગ કરવામાં સક્ષમ છે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1818303)
आगंतुक पटल : 319