સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 18 APR 2022 9:32AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 186.54 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 11,542 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે

સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,985 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,10,773 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,183 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.83% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.32% છે

કુલ 83.21 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,61,440 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1817657) Visitor Counter : 170