કાયદો અને ન્યાય મંત્રાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
Posted On:
14 MAR 2022 3:27PM by PIB Ahmedabad
શ્રીમતી. જસ્ટિસ પુષ્પા વીરેન્દ્ર ગનેડીવાલાએ, 11મી માર્ચ, 2022થી અમલમાં આવતા બંધારણની કલમ 217ની કલમ (1)ની જોગવાઈ (a)ના અનુસંધાનમાં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજની ઓફિસમાંથી રાજીનામું આપ્યું છે. જૂઓ, સમ નંબર 14.03.2022નું નોટિફિકેશન.
ન્યાય વિભાગ (નિમણૂક વિભાગ), કાયદો અને ન્યાય મંત્રાલય.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1805779)
Visitor Counter : 195