પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દિલ્હીના ગોકુલપુરીમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 12 MAR 2022 6:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"દિલ્હીના ગોકુલપુરીમાં થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(રીલીઝ આઈડી: 1805399) મુલાકાતી સંખ્યા : 227