સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 179.13 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 21.34 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.68%

છેલ્લા 24 કલાકમાં 3,993 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 49,948

સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.68%

Posted On: 08 MAR 2022 9:26AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 21.34 લાખ (21,34,463) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 179.13 કરોડ (1,79,13,41,295)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. જે 2,08,07,099 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,04,02,230

બીજો ડોઝ

99,77,592

સાવચેતી ડોઝ

42,58,154

FLWs

પ્રથમ ડોઝ

1,84,10,719

બીજો ડોઝ

1,74,63,730

સાવચેતી ડોઝ

64,26,046

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

5,54,96,520

 

બીજો ડોઝ

3,15,16,231

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

55,27,40,302

બીજો ડોઝ

45,08,05,644

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,24,31,362

બીજો ડોઝ

18,16,66,469

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,65,28,642

બીજો ડોઝ

              11,31,35,305

સાવચેતી ડોઝ

1,00,82,349

સાવચેતી ડોઝ

2,07,66,549

કુલ

1,79,13,41,295

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 8,055 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 4,24,06,150 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.68% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Y2BI.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 3,993 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00259HQ.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 49,948. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.12% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UHA9.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,73,395 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 77.43 કરોડથી વધારે (77,43,10,567) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.68 % છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.46% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004B8FJ.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1803802)