સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 178.83 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 24.19 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.66%

છેલ્લા 24 કલાકમાં 5,476 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 59,442

સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.77%

Posted On: 06 MAR 2022 9:36AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 26.19 લાખ ( 26,19,778) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 178.83 કરોડ (1,78,83,79,249)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.  જે 2,07,34,782 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,04,02,100

બીજો ડોઝ

99,75,499

સાવચેતી ડોઝ

42,43,775

FLWs

પ્રથમ ડોઝ

1,84,10,450

બીજો ડોઝ

1,74,59,170

સાવચેતી ડોઝ

63,80,333

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

5,53,77,120

 

બીજો ડોઝ

3,08,21,856

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

55,25,51,826

બીજો ડોઝ

44,95,32,588

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,23,99,294

બીજો ડોઝ

18,13,70,583

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,65,07,775

બીજો ડોઝ

11,29,50,259

સાવચેતી ડોઝ

99,96,621

સાવચેતી ડોઝ

2,06,20,729

કુલ

1,78,83,79,249

 

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 9,754 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 4,23,88,475 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.66% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002A7T1.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 5,476 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00334C4.jpg

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 59,442. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.14% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004RSIJ.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,09,985 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 77.28 કરોડથી વધારે (77,28,24,246) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.77% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.60% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005H5OH.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1803293) Visitor Counter : 183