સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 24 FEB 2022 9:14AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 176.52 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,48,359 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.35% છે

સાજા થવાનો દર હાલમાં 98.46% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 30,009 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,22,19,896 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,148 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 1.22% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.60% છે

કુલ 76.35 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 11,55,147 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1800701) Visitor Counter : 172