સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
22 FEB 2022 9:10AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 175.83 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,81,075 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.42% છે
સાજા થવાનો દર હાલમાં 98.38% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 34,226 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,21,58,510 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,405 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 1.24% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.98% છે
કુલ 76.12 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 10,84,247 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1800196)
Visitor Counter : 230