સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 18 FEB 2022 9:04AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 174.64 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,92,092 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.68% છે

સાજા થવાનો દર હાલમાં 98.12% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 66,254 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,19,77,238 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 25,920 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.07% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.76% છે

કુલ 75.68 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 12,54,893 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1799182) Visitor Counter : 194