PIB Headquarters
                
                
                
                
                
                    
                    
                        કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                17 FEB 2022 6:37PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                

	- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 174.24 કરોડ લોકોને રસી આપવામાં આવી
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,32,918 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.78% છે
- સાજા થવાનો દર હાલમાં 98.03% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 67,538 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,19,10,984 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,757 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 2.61% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.04% છે
- કુલ 75.55 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 11,79,705 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
 
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****  


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 174.24 કરોડને પાર
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1798926
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1798923
Tweet links
   
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1799154)
                Visitor Counter : 276