પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રવિદાસ જયંતી પર દિલ્હીમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરની મુલાકાત લીધી

Posted On: 16 FEB 2022 10:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિદાસ જયંતી નિમિત્તે દિલ્હીમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરની મુલાકાત લીધી હતી અને તેમને નમન કર્યા હતા.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આજે, રવિદાસ જયંતીના શુભ અવસર પર, મેં દિલ્હીમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરની મુલાકાત લીધી.

તમામ દેશવાસીઓને રવિદાસ જયંતીની શુભકામનાઓ."

"સંત રવિદાસજીનું આ પવિત્ર મંદિર લોકો માટે પ્રેરણારૂપ છે. હું ભાગ્યશાળી છું કે એક સાંસદ તરીકે મને અહીં વિકાસ કાર્યો પૂર્ણ કરવાની તક મળી છે."

"દિલ્હીના શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરની ખૂબ જ ખાસ ક્ષણો."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1798687) Visitor Counter : 192