સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 171.79 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 48.18 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.17%

છેલ્લા 24 કલાકમાં 58,077 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 6,97,802

સાપ્તાહિક પોઝિટિવિટી દર 5.76%

Posted On: 11 FEB 2022 9:43AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 48.18 લાખ ( 48,18,867) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 171.79 કરોડ (1,71,79,51,432)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.

જે 1,91,96,734 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,98,922

બીજો ડોઝ

99,21,243

Precaution Dose

38,09,239

FLWs

પ્રથમ ડોઝ

1,84,04,139

બીજો ડોઝ

1,73,56,693

સાવચેતી ડોઝ

51,50,607

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

5,13,17,677

 

બીજો ડોઝ

1,20,51,032

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

54,70,41,238

બીજો ડોઝ

42,29,50,695

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,14,14,698

બીજો ડોઝ

17,55,24,406

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,57,25,893

બીજો ડોઝ

10,93,53,037

સાવચેતી ડોઝ

75,31,913

સાવચેતી ડોઝ

1,64,91,759

કુલ

1,71,79,51,432

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 4,13,31,158 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,50,407 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.17% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023ISA.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 58,077 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003VUAX.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 6,97,802. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 1.64% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0049XOT.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,91,678 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 74.78 કરોડથી વધારે (74,78,70,047) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 5.76% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 3.89% નોંધાયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005T0SE.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1797477) Visitor Counter : 246