સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 08 FEB 2022 9:14AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 170.21 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ  9,94,891 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 2.35% છે

સાજા થવાનો દર હાલમાં 96.46% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,80,456 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,08,40,658 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 67,597 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 5.02% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 8.30% છે

કુલ 74.29 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 13,46,534 ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1796397) Visitor Counter : 196