સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 05 FEB 2022 9:12AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 168.98 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 13,31,648 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 3.16% છે

સાજા થવાનો દર હાલમાં 95.64% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,30,814 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,02,47,902 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,27,952 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 7.98% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 11.21% છે

કુલ 73.79 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 16,03,856 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1795727) Visitor Counter : 177