પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી કિશ્તવાડમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિથી વ્યથિત થયા

Posted On: 03 FEB 2022 10:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિશ્તવાડમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર દુખ વ્યક્ત કર્યું છે

 

પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વિટમાં કહ્યું:

 

"કિશ્તવાડમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. દુઃખની ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે: PM @narendramodi"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1795349) Visitor Counter : 152