સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 03 FEB 2022 9:18AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 167.87 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ  15,33,921 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 3.67% છે

સાજા થવાનો દર હાલમાં 95.14% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,59,107 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,97,70,414 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,72,433 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 10.99% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 12.98% છે

કુલ 73.41 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 15,69,449 ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1794974) Visitor Counter : 187