સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
01 FEB 2022 9:06AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 166.68 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 17,43,059 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 4.20% છે
સાજા થવાનો દર હાલમાં 94.60% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 2,54,076 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,92,30,198 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,67,059 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 11.69% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 15.25% છે
કુલ 73.06 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 14,28,672 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1794078)
Visitor Counter : 263