સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 01 FEB 2022 9:06AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 166.68 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ  17,43,059 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 4.20% છે

સાજા થવાનો દર હાલમાં 94.60% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,54,076 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,92,30,198 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,67,059 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 11.69% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 15.25% છે

કુલ 73.06 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 14,28,672  ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1794078) Visitor Counter : 194