સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
29 JAN 2022 8:59AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 165.04 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 20,04,333 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 4.91% છે
સાજા થવાનો દર હાલમાં 93.89% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,35,939 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,83,60,710 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,35,532 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 13.39% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 16.89% છે
કુલ 72.57 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 17,59,434 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1793456)
Visitor Counter : 192