સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 29 JAN 2022 8:59AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 165.04 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 20,04,333 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 4.91% છે

સાજા થવાનો દર હાલમાં 93.89% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 3,35,939 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,83,60,710 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,35,532 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 13.39% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 16.89% છે

કુલ 72.57 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 17,59,434 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1793456) Visitor Counter : 192