સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 25 JAN 2022 9:11AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 162.92 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ  22,36,842 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 5.62% છે

સાજા થવાનો દર હાલમાં 93.15% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,67,753 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,70,71,898 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,55,874 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 15.52% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 17.17% છે

કુલ 71.88 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 16,49,108 ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1792378) Visitor Counter : 186