સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 24 JAN 2022 8:56AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 162.26 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ  22,49,335 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 5.69% છે

સાજા થવાનો દર હાલમાં 93.07% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,43,495 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,68,04,145 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,06,064 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 20.75% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 17.03% છે

કુલ 71.69 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 14,74,753 ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1792092) Visitor Counter : 183