સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 19 JAN 2022 9:17AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 158.88 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 18,31,000 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 4.83% છે

સાજા થવાનો દર હાલમાં 93.88% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,88,157 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,55,83,039 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,82,970 નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 8,961 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 0.79 ટકાનો વધારો

દૈનિક પોઝિટિવીટી દર 15.13% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 15.53% છે

કુલ 70.74 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 18,69,642 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1790849) Visitor Counter : 211