સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 155.39 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 73 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 95.20%

છેલ્લા 24 કલાકમાં 2,64,202 દૈનિક નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 5,753 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 4.83 ટકાનો વધારો

ભારતમાં સક્રિય કેસનું ભારણ (12,72,073)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (11.83%)

Posted On: 14 JAN 2022 9:45AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 73 લાખ ( 73,08,669) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 155.39 કરોડ (1,55,39,81,819)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.  જે 1,66,59,387 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,89,851

બીજો ડોઝ

97,68,352

સાવચેતી ડોઝ

14,72,348

FLWs

પ્રથમ ડોઝ

1,83,88,501

બીજો ડોઝ

1,70,28,660

સાવચેતી ડોઝ

10,80,733

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

3,14,83,560

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

52,15,18,598

બીજો ડોઝ

36,31,10,223

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,70,42,104

બીજો ડોઝ

15,92,79,748

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,27,95,849

બીજો ડોઝ

9,98,12,738

સાવચેતી ડોઝ

8,10,554

સાવચેતી ડોઝ

33,63,635

કુલ

1,55,39,81,819

 

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,48,24,706 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,09,345 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 95.20% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001C698.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 2,64,202 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VYFG.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 12,72,073.હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 3.48% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0036F6A.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,87,457 5કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 69.90કરોડથી વધારે (69,90,99,084) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 11.83% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 14.78% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ETKT.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1789870) Visitor Counter : 157