સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 02 DEC 2021 9:08AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 124.96 કરોડ લોકોને રસી આપવામાં આવી

સાજા થવાનો દર હાલમાં 98.35% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 8,548 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,37,054 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 9,765 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ તાજેતરમાં 99,763

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.29% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

દૈનિક પોઝિટિવીટી દર 0.89% પહોંચ્યો, છેલ્લા 59 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 18 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.85% છે

કુલ 64.35 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1777141) Visitor Counter : 188