પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈ-શ્રમ પર 10 કરોડ નોંધણી પર ખુશી વ્યક્ત કરી

Posted On: 01 DEC 2021 5:00PM by PIB Ahmedabad


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈ-શ્રમ પર 10 કરોડ નોંધણી પર ખુશી વ્યક્ત કરી છે અને તેને સંકલ્પથી સિદ્ધિ સુધીની સફર ગણાવી છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી કહ્યું; "આ સંકલ્પથી સિદ્ધિ સુધીની સફર છે. દેશના કરોડો શ્રમિકો અને કામદારોની તાકાત આજે નવા ભારતની આધારશિલા બની રહી છે. તેમની સામાજિક સુરક્ષામાં જ દેશનું મજબૂત ભવિષ્ય સમાયેલું છે."

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1777104) Visitor Counter : 193