પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઈ-શ્રમ પર 10 કરોડ નોંધણી પર ખુશી વ્યક્ત કરી
Posted On:
01 DEC 2021 5:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈ-શ્રમ પર 10 કરોડ નોંધણી પર ખુશી વ્યક્ત કરી છે અને તેને સંકલ્પથી સિદ્ધિ સુધીની સફર ગણાવી છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી કહ્યું; "આ સંકલ્પથી સિદ્ધિ સુધીની સફર છે. દેશના કરોડો શ્રમિકો અને કામદારોની તાકાત આજે નવા ભારતની આધારશિલા બની રહી છે. તેમની સામાજિક સુરક્ષામાં જ દેશનું મજબૂત ભવિષ્ય સમાયેલું છે."
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1777104)
Read this release in:
Marathi
,
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam