PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
29 NOV 2021 6:13PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 122.41 કરોડ લોકોને રસી આપવામાં આવી
- સાજા થવાનો દર હાલમાં 98.34% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ
- છેલ્લા 24 કલાકમાં 9,905 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,08,183 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,309 નવા કેસ નોંધાયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,03,859 થયું, 544 દિવસમાં સૌથી ઓછું
- સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.30% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
- દૈનિક પોઝિટિવીટી દર 1.09% પહોંચ્યો, છેલ્લા 56 દિવસથી 2% કરતા ઓછો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 15 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.85% છે
- કુલ 64.02 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1775972
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1775968
કોવિડ 19 અંગે નવી જાણકારી
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1776028
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1776225)
Visitor Counter : 141