પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 31 OCT 2021 1:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીજીને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.”

SD/GP/JD


(Release ID: 1768098) Visitor Counter : 248