સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 31 OCT 2021 9:12AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 106.14 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,830 નવા કેસ નોંધાયા

સાજા થવાનો દર હાલમાં 98.20% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 14,667 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,36,55,842 દર્દીઓ સાજા થયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.46% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું 1,59,272 થયું, 247 દિવસમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 27 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.13% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.18% પહોંચ્યો, છેલ્લા 37 દિવસથી 2% કરતા ઓછો

કુલ 60.83 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD



(Release ID: 1768064) Visitor Counter : 164