પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડૉ. મનમોહન સિંહ જીના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી

Posted On: 14 OCT 2021 11:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. મનમોહન સિંહ જીના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું ડૉ. મનમોહન સિંહ જીના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1763817) Visitor Counter : 201