પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવરાત્રિ દરમિયાન મા કાલરાત્રિની પ્રાર્થના કરી

Posted On: 12 OCT 2021 9:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા કાલરાત્રિની પ્રાર્થના કરી છે અને નવરાત્રિ દરમિયાન દરેક માટે આશીર્વાદ માંગ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"મા કાલરાત્રીને પ્રાર્થના છે કે તમામ અવરોધો દૂર કરે અને દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.”

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1763130) Visitor Counter : 208