પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રિ દરમિયાન મા કાલરાત્રિની પ્રાર્થના કરી
Posted On:
12 OCT 2021 9:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા કાલરાત્રિની પ્રાર્થના કરી છે અને નવરાત્રિ દરમિયાન દરેક માટે આશીર્વાદ માંગ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"મા કાલરાત્રીને પ્રાર્થના છે કે તમામ અવરોધો દૂર કરે અને દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.”
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1763130)
Visitor Counter : 251
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam