સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 09 OCT 2021 9:08AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 93.99 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 19,740 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.70% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,36,643 થયું, 206 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 97.98% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 23,070 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,32,48,291 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 106 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.62% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.56% પહોંચ્યો, છેલ્લા 40 દિવસથી 3% કરતા ઓછો

કુલ 58.13 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1762364) Visitor Counter : 181