સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
09 OCT 2021 9:08AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 93.99 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 19,740 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.70% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,36,643 થયું, 206 દિવસમાં સૌથી ઓછું
સાજા થવાનો દર હાલમાં 97.98% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 23,070 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,32,48,291 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 106 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.62% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.56% પહોંચ્યો, છેલ્લા 40 દિવસથી 3% કરતા ઓછો
કુલ 58.13 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1762364)
Visitor Counter : 197