સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 03 OCT 2021 9:12AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 90.51 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં 22,842 નવા કેસ

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.80% છે માર્ચ 2020 પછી સૌથી ઓછું

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,70,557 થયું, 199 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 97.87% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 25,930 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,30,94,529 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 100 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.80% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.80% પહોંચ્યો, છેલ્લા 34 દિવસથી 3% કરતા ઓછો

કુલ 57.32 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…



(Release ID: 1760546) Visitor Counter : 184