સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
29 SEP 2021 9:25AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 87.66 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં 20,000 કરતા ઓછા દૈનિક નવા કેસ; છેલ્લા 24 કલાકમાં 18,870 નવા કેસ
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.84% છે માર્ચ 2020 પછી સૌથી ઓછું
ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,82,520 થયું, 194 દિવસમાં સૌથી ઓછું
સાજા થવાનો દર હાલમાં 97.83% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 28,178 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,29,86,180 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 96 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.82% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.25% પહોંચ્યો, છેલ્લા 30 દિવસથી 3% કરતા ઓછો
કુલ 56.74 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1759141)
Visitor Counter : 274