પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પ્રસિદ્ધ સાહિત્યકાર મનોરમા મહાપાત્રાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 18 SEP 2021 11:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ સાહિત્યકાર મનોરમા મહાપાત્રા જીના અવસાન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"પ્રખ્યાત સાહિત્યકાર મનોરમા મહાપાત્રા જીના અવસાનથી દુ:ખી છું. તેમને વિવિધ મુદ્દાઓ પર તેમના લખાણો માટે યાદ કરવામાં આવશે. તેમણે મીડિયામાં સમૃદ્ધ યોગદાન પણ આપ્યું અને વ્યાપક સમુદાયિક સેવા પણ કરી. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ . "

 

 

SD/GP/BT
 


(रिलीज़ आईडी: 1756161) आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada