સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 16 SEP 2021 9:09AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 76.57 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,570 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.03% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,42,923 થયું

સાજા થવાનો દર હાલમાં 97.64% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 38,303 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,25,60,474 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 83 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.93% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.94% પહોંચ્યો, છેલ્લા 17 દિવસથી 3% કરતા ઓછો

કુલ 54.77 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1755347) Visitor Counter : 219