PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
10 SEP 2021 5:33PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 72.37 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 34,973 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1.18% થયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,90,646 થયું
- સાજા થવાનો દર હાલમાં 97.49% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 37,681 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,23,42,299 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 77 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.31% છે
- દૈનિક પોઝિટિવીટી દર 1.96% પહોંચ્યો, છેલ્લા 1 દિવસથી 3% કરતા ઓછો
- કુલ 53.86 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1753745
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1753734
કોવિન અંગે અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1753802
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1753930)
Visitor Counter : 211