સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
08 SEP 2021 9:22AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 70.75 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,875 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1.18% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,91,256 થયું
સાજા થવાનો દર હાલમાં 97.48% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 39,114 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,22,64,051 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 75 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.49% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.16% પહોંચ્યો, છેલ્લા 9 દિવસથી 3% કરતા ઓછો
કુલ 53.49 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
(Release ID: 1753055)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam