પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સેનાની વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈનું તેમની જયંતી પર સ્મરણ કર્યુ

प्रविष्टि तिथि: 05 SEP 2021 9:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સેનાની વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈને તેમની જયંતી પર યાદ કર્યા છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
‘દૂરદર્શી વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈને તેમની જયંતી પર સ્મરણ કરીએ છીએ. તેમણે આપણા આઝાદીના આંદોલનમાં અગ્રણી યોગદાન આપ્યું. તેમણે એક આત્મનિર્ભર ભારતની પણ પરિકલ્પના કરી અને તેના માટે તેમણે બંદરો અને જહાજ પરિવહન ક્ષેત્રોમાં વિશેષ રીતે પ્રયાસ કર્યા. તેઓ આપણા માટે વિશેષ પ્રેરણાના સ્ત્રોત છે.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1752238) आगंतुक पटल : 368
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam