પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક રમતોત્સવમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ તીરંદાજ હરવિંદર સિંહને અભિનંદન આપ્યા

Posted On: 03 SEP 2021 6:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં આયોજિત પેરાલિમ્પિક રમતોત્સવમાં કાંસ્ય ચંદ્રક જીતવા પર તીરંદાજ હરવિંદર સિંહને અભિનંદન આપ્યા છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“@ArcherHarvinder દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન. તેમણે ઉત્તમ કૌશલ્ય અને દૃઢ સંકલ્પનું પ્રદર્શન કર્યુ, જેના પરિણામસ્વરૂપે તેઓ ચંદ્રક વિજેતા બન્યા. ઐતિહાસિક કાંસ્ય ચંદ્રક જીતવા બદલ તેમને અભિનંદન. તેમને આવનારા સમય માટે શુભકામનાઓ.  #Paralympics #Praise4Para”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1751820) Visitor Counter : 285