પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક રમતોત્સવમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ તીરંદાજ હરવિંદર સિંહને અભિનંદન આપ્યા
प्रविष्टि तिथि:
03 SEP 2021 6:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં આયોજિત પેરાલિમ્પિક રમતોત્સવમાં કાંસ્ય ચંદ્રક જીતવા પર તીરંદાજ હરવિંદર સિંહને અભિનંદન આપ્યા છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“@ArcherHarvinder દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન. તેમણે ઉત્તમ કૌશલ્ય અને દૃઢ સંકલ્પનું પ્રદર્શન કર્યુ, જેના પરિણામસ્વરૂપે તેઓ ચંદ્રક વિજેતા બન્યા. ઐતિહાસિક કાંસ્ય ચંદ્રક જીતવા બદલ તેમને અભિનંદન. તેમને આવનારા સમય માટે શુભકામનાઓ. #Paralympics #Praise4Para”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(रिलीज़ आईडी: 1751820)
आगंतुक पटल : 363
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam