સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 27 AUG 2021 9:16AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 61.22 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 44,658 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.06% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,44,899 થયું

સાજા થવાનો દર હાલમાં 97.60% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 32,988 દર્દીઓ સાજા થયા, કુલ વધીને  3,18,21,428 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 63 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.10% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.45% પહોંચ્યો, જે છેલ્લા 32 દિવસથી 3%થી ઓછો છે

કુલ 51.49 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1749463) Visitor Counter : 187