પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓણમ પર દેશવાસીઓને અભિનંદન આપ્યા

Posted On: 21 AUG 2021 9:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના અવસર પર દેશવાસીઓને અભિનંદન આપ્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, 
“સકારાત્મક્તા, જીવંતતા, ભાઈચારો અને સદ્ભાવ સાથે જોડાયેલા આ ઓણમના તહેવારના ખાસ અવસર પર શુભકામનાઓ. હું તમામના ઉત્તમ સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરૂં છું”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1747787) Visitor Counter : 275