સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 19 AUG 2021 9:16AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 56.64 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 36,401 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.13% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,64,129 થયું, 149માં સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 97.53 % નોંધાયો, માર્ચ 2020 બાદ સૌથી વધુ

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,15,25,080 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 55 દિવસ બાદ 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.95% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.94% પહોંચ્યો, જે છેલ્લા 24 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 50.03 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1747296) Visitor Counter : 189