સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

प्रविष्टि तिथि: 16 AUG 2021 10:21AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 54.58 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 32,937 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,81,947 થયું, 145માં સૌથી ઓછા

સક્રિય કેસ કુલ કેસનાં 1.18% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 97.48% નોંધાયો, માર્ચ 2020 બાદ સૌથી વધુ

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,14,11,924 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 35,909 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.01% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.79% પહોંચ્યો, જે છેલ્લા 21 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 49.48 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1746258) आगंतुक पटल : 313
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam