સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 14 AUG 2021 8:55AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 53.61 કરોડ લોકોને રસી આપવામાં આવી

સક્રિય કેસ કુલ કેસનાં 1.21% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,87,673 થયું

સાજા થવાનો દર હાલમાં 97.45% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,667 નવા કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,13,38,088 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 35,743 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.05% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.73% પહોંચ્યો, જે છેલ્લા 19 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 49.17 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1745723) Visitor Counter : 212