સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
12 AUG 2021 9:18AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 52.36 કરોડ લોકોને રસી આપવામાં આવી
સક્રિય કેસ કુલ કેસનાં 1.21% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,87,987 થયું
સૌથી વધુ સાજા થવાનો દર નોંધાયો, હાલમાં 97.45%
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,195 નવા કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,12,60,050 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 39,069 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.23% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.94% પહોંચ્યો, જે છેલ્લા 17 દિવસથી 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 48.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1745035)
Visitor Counter : 190