સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 12 AUG 2021 9:18AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 52.36 કરોડ લોકોને રસી આપવામાં આવી

સક્રિય કેસ કુલ કેસનાં 1.21% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,87,987 થયું

સૌથી વધુ સાજા થવાનો દર નોંધાયો, હાલમાં 97.45%

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,195 નવા કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,12,60,050 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 39,069 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.23% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.94% પહોંચ્યો, જે છેલ્લા 17 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 48.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1745035) Visitor Counter : 205