સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

प्रविष्टि तिथि: 06 AUG 2021 9:10AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 49.53 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 44,643 નવા કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,10,15,844 દર્દીઓ સાજા થયા

સાજા થવાનો દર વધીને 97.36% થયો

છેલ્લા 24 કલાકમાં 41,096 દર્દીઓ સાજા થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,14,159 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.30% થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.41% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.72% પહોંચ્યો, જે છેલ્લા 11 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ  47.65 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1743028) आगंतुक पटल : 359
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam